પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કારગિલ વિજય દિવસ નિમિત્તે સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી
Posted On:
26 JUL 2021 11:34AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કારગિલ વિજય દિવસ નિમિત્તે આપણા રાષ્ટ્રની રક્ષા કરતા કારગિલમાં શહીદ થનારા સૌ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"આપણે તેમના બલિદાનને યાદ કરીએ છીએ.
આપણે તેમની બહાદુરીને યાદ કરીએ છીએ.
આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે કારગિલમાં આપણા રાષ્ટ્રની રક્ષા કરતા કારગિલમાં શહીદ થનારા સૌ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. તેમની બહાદુરી દરરોજ આપણને પ્રેરણા આપે છે.
ગત વર્ષના ‘મન કી બાત’ નો ટૂંકસાર પણ શેર કરી રહ્યા છીએ.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1738955)
Visitor Counter : 277
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam