સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 20 JUL 2021 9:18AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 41.18 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 30,093 નવા કેસ નોંધાયા, 125 દિવસમાં સૌથી ઓછા

દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,03,53,710 દર્દીઓ સાજા થયા

સાજા થવાનો દર વધીને 97.37% થયો

છેલ્લા 24 કલાકમાં 45,254 દર્દીઓ સાજા થયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,06,130 થયું, 117 દિવસમાં સૌથી ઓછું

સક્રિય કેસ કુલ કેસનાં 1.30% થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.06% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.68%એ પહોંચ્યો, જે સતત 29મા દિવસે 3%થી ઓછો છે

પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 44.73 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1737083) Visitor Counter : 207