સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 17 JUL 2021 9:20AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 39.96 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 38,079 નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,24,025 થયું

સક્રિય કેસ કુલ કેસનાં 1.36% થયા

દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,02,27,792 દર્દી સાજા થયા

છેલ્લા 24 કલાકમાં 43,916 દર્દીઓ સાજા થયા

સાજા થવાનો દર વધીને 97.31% થયો

સાપ્તાહિક સાજા થવાનો દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.10% છે

દૈનિક સાજા થવાનો દર 1.91% એ પહોંચ્યો, જે સતત 26મા દિવસે 3%થી ઓછો છે

પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 44.20 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT



(Release ID: 1736370) Visitor Counter : 211