સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
12 JUL 2021 9:27AM by PIB Ahmedabad
દેશમાં અત્યાર સુધીમાં કુલ 3 કરોડ દર્દી સાજા થયા
સાજા થવાનો દર વધીને 97.22% થયો
છેલ્લા 24 કલાકમાં 39,649 દર્દીઓ સાજા થયા
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 37.73 કરોડ લોકોને રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 37,154 નવા કેસ નોંધાયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,50,899 થયું
સક્રિય કેસ કુલ કેસનાં 1.46% થયા
સાપ્તાહિક સાજા થવાનો દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.32% છે
દૈનિક સાજા થવાનો દર 2.59%એ પહોંચ્યો, જે સતત 21મા દિવસે 3%થી ઓછો છે
પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 43.23 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1734699)
Visitor Counter : 289
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam