સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
01 JUL 2021 9:12AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 33.57 કરોડ લોકોને રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 48,786 નવા કેસ નોંધાયા
ભારતનો એક્ટિવ કેસલોડ ઘટીને 5,23,257 થયો
સક્રિય કેસો કુલ કેસોનાં 1.72% થયા
દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,94,8,918 દર્દી સાજા થયા
છેલ્લા 24 કલાકમાં 61,588 દર્દીઓ સાજા થયા
સતત 48મા દિવસે બિમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસોની સંખ્યાથી વધુ
સાજા થવાનો દર વધીને 96.97% થયો
સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.64%
દૈનિક પોઝિટિવીટી રેટ સતત 23મા દિવસે 5 ટકાથી ઓછો 2.54%એ પહોંચ્યો
પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 41.20 સીઆર પરીક્ષણો કરાયા
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1731847)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam