પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત રત્ન ડો. ભીમરાવ સ્મારક અને સાંસ્કૃતિક કેન્દ્ર માટે ઉત્તર પ્રદેશ સરકારની પ્રશંસા કરી
આ કેન્દ્ર ડો. બાબાસાહેબ આંબેડકરના આદર્શોને લોકપ્રિય બનાવશેઃ પ્રધાનમંત્રી
Posted On:
29 JUN 2021 7:19PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આદરણીય ડો. બાબાસાહેબ આંબેડકરના આદર્શોને યુવાનો વચ્ચે લોકપ્રિય બનાવવામાં અગ્રણી ભૂમિકા નિભાવવા માટે ઉત્તર પ્રદેશ સરકારની પ્રશંસા કરી છે.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “ભારત રત્ન ડો. ભીમરાવ સ્મારક અને સાંસ્કૃતિક કેન્દ્ર, લખનઉ યુવાનો વચ્ચે આદરણીય ડો. બાબાસાહેબ આંબેડકરના આદર્શોને વધુ લોકપ્રિય બનાવશે.
“હું ઉત્તર પ્રદેશ સરકારની આ પ્રયાસમાં અગ્રણી ભૂમિકા ભજવવા માટે પ્રશંસા કરૂં છું.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1731271)
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam