સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 24 JUN 2021 9:22AM by PIB Ahmedabad

દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 30.16 કરોડ ડોઝ લગાવાયા છે
ભારતમાં છેલ્લા 24 કલાકમાં વેક્સિનના 64.89 લાખ ડોઝ લગાવાયા.
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 54,069 નવા કેસ નોંધાયા.
ભારતમાં સક્રિય કેસ ઓછા થઈને 6,27,057 સુધી પહોંચ્યા.
અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ 2,90,63,740 દર્દી સાજા થયા.
છેલ્લા સતત 42મા દિવસે દૈનિક નવા કેસોની તુલનામાં દૈનિક રિકવરી વધુ રહી.
રિકવરી દરમાં વધારો, તે 96.61 ટકા પર પહોંચ્યો.
સાપ્તાહિક પોઝિટિવિટી દર પાંચ ટકાથી નીચે જળવાયો. હાલમાં એ 3.04 ટકા છે.
દૈનિક પોઝિટિવિટી દર 2.91 ટકા છે, જે સતત 17મા દિવસે પાંચ ટકાથી નીચે જળવાયો.
તપાસ ક્ષમતામાં ઉલ્લેખનીય વૃદ્ધિ સાથે, અત્યાર સુધી કુલ 39.78 કરોડથી વધુ તપાસો કરવામાં આવી છે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1729950) Visitor Counter : 181