પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જાણીતા સંસ્કૃત વિદ્વાન પંડિત રેવા પ્રસાદ દ્વિવેદીના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ
પોસ્ટેડ ઓન:
22 MAY 2021 4:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા સંસ્કૃત વિદ્વાન પંડિત રેવા પ્રસાદ દ્વિવેદી જીના નિધન અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યુ હતું.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું હતું, “સંસ્કૃતની મહાન વિભૂતિ મહામહોપાધ્યાય પંડિત રેવા પ્રસાદ દ્વિવેદી જીના નિધનથી અંત્યંત દુઃખ પહોંચ્યું છે. તેમણે સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં અનેક સીમાચિહ્નો પાર કર્યા. તેમની વિદાયથી સમાજ માટે પૂરી ન શકાય એવી ખોટ સર્જાઈ છે. શોકની આ ઘડીમાં તેમના પરિવારજનો અને પ્રશંસકોને મારી સાંત્વના. ઓમ શાંતિ.”
SD/GP/JD
(રીલીઝ આઈડી: 1720885)
મુલાકાતી સંખ્યા : 244
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam