પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જલિયાંવાલા બાગ નરસંહારના શહીદોને શ્રદ્ધાંજલિ આપી
प्रविष्टि तिथि:
13 APR 2021 9:14AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જલિયાંવાલા બાગ નરસંહારના શહીદોને શ્રદ્ધાંજલિ આપી.
શ્રી મોદીએ એક ટ્વીટમાં કહ્યુઃ
“જલિયાંવાલા બાગ નરસંહારના એ શહીદોને શ્રદ્ધાંજલિ. તેમનું સાહસ, વીરતા અને બલિદાન દરેક ભારતીયને તાકાત આપે છે.”
SD/GP/JD
(रिलीज़ आईडी: 1711294)
आगंतुक पटल : 276
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam