પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સંત રવિદાસને તેમની જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 27 FEB 2021 11:22AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ સંત રવિદાસને તેમની જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

એક ટ્વીટમા પ્રધાનમંત્રીએ કહ્યું, ‘સંત રવિદાસજીએ સદીઓ અગાઉ સમાનતા, સદ્ભાવના અને કરૂણા અંગે જે સંદેશો આપ્યો, એ દેશવાસીઓને યુગો-યુગો સુધી પ્રેરિત કરનારો છે. તેમની જયંતી પર તેમને મારા સાદર પ્રણામ.’

 

SD/GP/JD



(Release ID: 1701305) Visitor Counter : 176