પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 23 ફેબ્રુઆરીના રોજ આઈઆઈટી ખડગપુરના 66મા પદવીદાન સમારોહમાં સંબોધન કરશે

प्रविष्टि तिथि: 21 FEB 2021 7:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 ફેબ્રુઆરી, 2021ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બપોરે 12:30 વાગ્યે આઈઆઈટી ખડગપુરના 66મા પદવીદાન સમારોહમાં સંબોધન કરશે. આ પ્રસંગે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી, અને કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી પણ ઉપસ્થિત રહેશે.

 

SD/GP/BT 
 


(रिलीज़ आईडी: 1699875) आगंतुक पटल : 235
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam