પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બિહાર અને ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ તેમજ વીજળી પડવાથી લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો

Posted On: 25 JUN 2020 9:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ બિહાર અને ઉત્તરપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ વીજળી પડવાના કારણે થયેલા લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું " બિહાર અને ઉત્તરપ્રદેશના કેટલાક જિલ્લાઓ માં ભારે વરસાદ અને અવકાશી વીજળી પડવાથી કેટલાક લોકોના નિધનના દુઃખદ સમાચાર મળ્યા.રાજ્ય સરકારો તત્પરતા સાથે રાહત કર્યોમાં જોતરાયેલી છે. આપદામાં જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે એમના પરિજનો પ્રત્યે હું સંવેદના પ્રગટ કરું છું."

 

 

GP/DS



(Release ID: 1634446) Visitor Counter : 123