પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બિહાર અને ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ તેમજ વીજળી પડવાથી લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો
Posted On:
25 JUN 2020 9:06PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ બિહાર અને ઉત્તરપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ વીજળી પડવાના કારણે થયેલા લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું " બિહાર અને ઉત્તરપ્રદેશના કેટલાક જિલ્લાઓ માં ભારે વરસાદ અને અવકાશી વીજળી પડવાથી કેટલાક લોકોના નિધનના દુઃખદ સમાચાર મળ્યા.રાજ્ય સરકારો તત્પરતા સાથે રાહત કર્યોમાં જોતરાયેલી છે. આ આપદામાં જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે એમના પરિજનો પ્રત્યે હું સંવેદના પ્રગટ કરું છું."
GP/DS
(Release ID: 1634446)
Visitor Counter : 123
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam