પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી એ પંડિત જવાહરલાલ નહેરુને એમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરી

Posted On: 27 MAY 2020 11:06AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુને એમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરી.

 

પ્રધાનમંત્રીએ કહ્યું ' આપણા પહેલા પ્રધાનમંત્રી, પંડિત જવાહરલાલ નહેરુજી ને એમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરું છું.'

 

GP/DS



(Release ID: 1627124) Visitor Counter : 202