પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહારાણા પ્રતાપને તેમની જયંતિ પર શ્રદ્ધાજલી આપી
प्रविष्टि तिथि:
09 MAY 2020 12:35PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાણા પ્રતાપને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલી આપી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ ભારત માતા ના મહાનસપૂત મહારાણા પ્રતાપને તેમની જયંતિ પર કોટિ કોટિ વંદન. દેશ પ્રેમ, સ્વાભિમાન અને પરાક્રમથી ભરેલી તેમની ગાથા દેશવાસિઓ માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત બની રહેશે.
SD/GP
(रिलीज़ आईडी: 1622439)
आगंतुक पटल : 254
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam