પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લોકોને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવી

Posted On: 16 JUL 2019 1:20PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 16-07-2019

પ્રધાનંમત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને ગુરુપૂર્ણિમાના અવસર પર શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, સમગ્ર દેશવાસીઓને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. ગુરુ પૂર્ણિમાના શુભ દિને, આપણે આપણા ગુરુજનોને નમન કરીએ છીએ કે જેમણે આપણા સમાજને પ્રેરિત કરવામાં, તેને આકાર આપવામાં અને તેનું ઘડતર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

 

NP/J.Khunt/GP



(Release ID: 1578872) Visitor Counter : 161