પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પી વી નરસિંહા રાવને એમની જન્મજયંતી પર યાદ કર્યા
Posted On:
28 JUN 2019 6:52AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી પી વી નરસિંહા રાવને એમની જન્મજયંતી નિમિત્તે યાદ કર્યા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “શ્રી પી વી નરસિંહા રાવજીને એમની જન્મજયંતી નિમિત્તે યાદ કરું છું. તેઓ એક મહાન વિદ્વાન અને અનુભવી પ્રશાસક હતા એમણે આપણા ઇતિહાસના મહત્વપૂર્ણ તબક્કામાં દેશનું નેતૃત્વ કર્યું હતું. એમણે રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપનારા વિશેષ પગલા લીધા હતા અને તેના માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે.”
GP/RP
(Release ID: 1576148)
Visitor Counter : 210