મંત્રીમંડળ
મંત્રીમંડળે યુપીએસસી અને સીએસસીએમ વચ્ચેના સમજૂતી કરારને મંજૂરી આપી
Posted On:
07 MAR 2019 2:29PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(યુપીએસસી) અને સિવિલ સર્વિસીસ કાઉન્સિલ ઑફ મોંગોલિયા (સીએસસીએમ) વચ્ચેનાં સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી દીધી છે.
આ એમઓયુ સીએસસીએમ અને યુપીએસસી વચ્ચેના વર્તમાન સંબંધોને મજબૂત બનાવશે. તે ભરતીની પ્રક્રિયામાં બંને પક્ષોના અનુભવ અને તજજ્ઞતાનું આદાન-પ્રદાન કરવાની સુવિધા પુરી પાડશે.
NP/J.Khunt/GP/RP
(Release ID: 1567892)
Visitor Counter : 158