મંત્રીમંડળ

મંત્રીમંડળે પીએમ-એસવાયએમ માટે નામાંકન કરનારી એજન્સી તરીકે એમઇઆઇટીવાય હેઠળ કોમન સર્વિસ સેન્ટર્સમાં સામેલ કરવા મંજૂરી આપી

Posted On: 28 FEB 2019 11:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકમાં એમઇઆઇટીવાય હેઠળ કોમન સર્વિસ સેન્ટર્સ (સીએસસી ઇ-ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ)ને નામાંકન કરનારી એજન્સી તરીકે સામેલ કરવાની તથા અન્ય મંત્રાલયો/વિભાગો/કલ્યાણકારી બોર્ડ/સબસ્ક્રાઇબરનાં બદલામાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની અન્ય સંસ્થાઓ દ્વારા જથ્થાબંધ ડિપોઝિટની મંજૂરી આપવામાં આવી છે.

લાભ:

આ મંજૂરી અસંગઠિત ક્ષેત્રનાં કામદારોને 60 વર્ષની વય થતા માસિક રૂ. 3,000/-નાં પેન્શન સ્વરૂપે સામાજિક સુરક્ષા મેળવવા સક્ષમ બનાવશે.

 

RP



(Release ID: 1566996) Visitor Counter : 116