મંત્રીમંડળ

મંત્રીમંડળે ઓડિશાના ઝારસુગુડા વિમાન મથકનું નામ બદલીને “વીર સુરેન્દ્ર સાઈ એરપોર્ટ, ઝારસુગુડા” તરીકે નવા નામકરણને મંજૂરી આપી

Posted On: 01 NOV 2018 12:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમડળે ઝારસુગુડા વિમાન મથકનુ નામ બદલીને વીર સુરેન્દ્ર સાઈ એરપોર્ટ, ઝારસુગુડાતરીકે નવા નામકરણને મંજૂરી આપી છે.

લાભ :

વીર સુરેન્દ્ર સાઈ એ ઓડિશાના જાણીતા સ્વાતંત્ર્ય સેનાની છે. ઝારસુગુડા એરપોર્ટનુ નવું નામકરણ કરવાથી ઓડિશા સરકારની ઘણા લાંબા સમયની ઈચ્છા પાર પડશે. આ નિર્ણય તે વિસ્તારના સ્થાનિક લોકોની લાગણીઓનું પ્રતિબિંબ છે. ઓડિશા સાથે સંકળાયેલા સદગતના વ્યક્તિત્વને આ નિર્ણયથી યોગ્ય શ્રદ્ધાંજલિ અર્પણ થશે.

NP/J.Khunt/GP/RP



(Release ID: 1551553) Visitor Counter : 160