મંત્રીમંડળ
મંત્રીમંડળે ઓડિશાના ઝારસુગુડા વિમાન મથકનું નામ બદલીને “વીર સુરેન્દ્ર સાઈ એરપોર્ટ, ઝારસુગુડા” તરીકે નવા નામકરણને મંજૂરી આપી
Posted On:
01 NOV 2018 12:13PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમડળે ઝારસુગુડા વિમાન મથકનુ નામ બદલીને “વીર સુરેન્દ્ર સાઈ એરપોર્ટ, ઝારસુગુડા” તરીકે નવા નામકરણને મંજૂરી આપી છે.
લાભ :
વીર સુરેન્દ્ર સાઈ એ ઓડિશાના જાણીતા સ્વાતંત્ર્ય સેનાની છે. ઝારસુગુડા એરપોર્ટનુ નવું નામકરણ કરવાથી ઓડિશા સરકારની ઘણા લાંબા સમયની ઈચ્છા પાર પડશે. આ નિર્ણય તે વિસ્તારના સ્થાનિક લોકોની લાગણીઓનું પ્રતિબિંબ છે. ઓડિશા સાથે સંકળાયેલા સદગતના વ્યક્તિત્વને આ નિર્ણયથી યોગ્ય શ્રદ્ધાંજલિ અર્પણ થશે.
NP/J.Khunt/GP/RP
(Release ID: 1551553)
Visitor Counter : 160