પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જન્માષ્ટમીના પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
03 SEP 2018 9:01AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન્માષ્ટમીના પર્વ પર લોકોને શુભકામના પઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું, “શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન અવસર પર સૌને હાર્દિક શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ!”
RP
(रिलीज़ आईडी: 1544811)
आगंतुक पटल : 194