પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ 7, લોક કલ્યાણ માર્ગ ખાતે રક્ષાબંધનની ઉજવણીની ઝલક શેર કરી
પોસ્ટેડ ઓન:
28 AUG 2026 1:37PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 7, લોક કલ્યાણ માર્ગ ખાતે રક્ષાબંધનની ઉજવણીની કેટલીક યાદગાર ક્ષણો શેર કરી છે. શ્રી મોદીએ શુભેચ્છા પાઠવી કે આ તહેવાર લોકોમાં સ્નેહ અને સંવાદિતાના બંધનને વધુ મજબૂત બનાવે અને બધા માટે ખુશી, સમૃદ્ધિ અને આનંદ લાવે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
7, લોક કલ્યાણ માર્ગ ખાતે રક્ષાબંધનની ઉજવણીની કેટલીક યાદગાર ક્ષણો.
આ તહેવાર સ્નેહ અને સૌહાર્દના બંધનને વધુ ગાઢ બનાવે.
તે સૌના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લઈને આવે.
આજે 7, LKM ખાતે રક્ષાબંધનની ઉજવણી દરમિયાન હાઇ-ફાઇવ, સ્માઇલ અને ખુશીની અનેક ક્ષણો જોવા મળી.
SM/BS/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad