પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના બીરભૂમમાં થયેલી દુર્ઘટનાના પીડિતો માટે પીએમએનઆરએફમાંથી સહાયની જાહેરાત કરી
प्रविष्टि तिथि:
17 AUG 2026 3:14PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએનઆરએફ)માંથી દરેક મૃતકના પરિવારજનો માટે 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે, તેમજ પશ્ચિમ બંગાળના બીરભૂમમાં થયેલી દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો માટે 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
"પશ્ચિમ બંગાળના બીરભૂમમાં થયેલી દુર્ઘટનાના પગલે, પ્રધાનમંત્રી @narendramodi એ દરેક મૃતકના પરિવારજનો માટે પીએમએનઆરએફમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલ થયેલા લોકો માટે 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે."
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2300702)
आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam