પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મહાન ક્રાંતિકારી મંગલ પાંડેજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

प्रविष्टि तिथि: 19 JUL 2026 10:55AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાન ક્રાંતિકારી મંગલ પાંડેજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી મોદીએ કહ્યું કે તેમનું સાહસિક જીવન આજે પણ દરેક ભારતીયને ગર્વથી ભરી દે છે અને તેમની બહાદુરીની ગાથા દેશની દરેક પેઢીને પ્રેરણા આપતી રહેશે.

શ્રી મોદીએ X પર પોસ્ટ કરી;

મહાન ક્રાંતિકારી મંગલ પાંડેજીને તેમની જન્મજયંતી પર આપણે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તેમણે પોતાની માતૃભૂમિની ગરિમા અને સન્માનની રક્ષા માટે સર્વસ્વ ન્યોછાવર કર્યું. તેમનું સાહસિક જીવન આજે પણ દરેક ભારતીયને ગર્વથી ભરી દે છે. દેશભક્તિથી છવાયેલી તેમની બહાદુરીની ગાથા દરેક પેઢીને પ્રેરણા આપતી રહેશે.

 

IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2286251) आगंतुक पटल : 33
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Odia , Tamil , Telugu , Malayalam