પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પરમ પૂજ્ય દલાઈ લામાને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
06 JUL 2026 12:53PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરમ પૂજ્ય દલાઈ લામાને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે પરમ પૂજ્ય દલાઈ લામાનો શાંતિ અને સૌહાર્દનો સંદેશ વિશ્વભરના લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત રહ્યો છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
પરમ પૂજ્ય દલાઈ લામાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. શાંતિ અને સૌહાર્દનો તેમનો સંદેશ વિશ્વભરના લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત રહ્યો છે. તેમની નૈતિક અને આધ્યાત્મિક શક્તિ અને વૈશ્વિક સુખાકારી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે. હું તેમના દીર્ઘાયુષ્ય અને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવું છું.
@DalaiLama
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2281539)
आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam