રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિએ જ્ઞાની ઝૈલ સિંઘને તેમની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી

પોસ્ટેડ ઓન: 05 MAY 2026 11:10AM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (5 મે, 2026) રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંઘને તેમની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી છે.

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2257956) મુલાકાતી સંખ્યા : 18