રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ જ્ઞાની ઝૈલ સિંઘને તેમની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
05 MAY 2026 11:10AM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (5 મે, 2026) રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંઘને તેમની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી છે.

SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2257956)
મુલાકાતી સંખ્યા : 18