પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સંસદ સંકુલમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
14 APR 2026 11:33AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે સંસદ સંકુલમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ તેમની પોસ્ટમાં લખ્યું:
"આજે સવારે સંસદ સંકુલમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી."
SM/DK/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2251796)
મુલાકાતી સંખ્યા : 27