પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાજસ્થાનના ભીવાડીમાં આગની ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
16 FEB 2026 12:57PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના ભીવાડીમાં લાગેલી આગની ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે.
X પરની એક પોસ્ટમાં PMO ઇન્ડિયા હેન્ડલ પર કહેવામાં આવ્યું:
"રાજસ્થાનના ભીવાડીમાં લાગેલી આગની ઘટના કરૂણ અને ખૂબ જ દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું: PM @narendramodi"
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2228644)
મુલાકાતી સંખ્યા : 13