રાષ્ટ્રપતિ સચિવાલય
રાષ્ટ્રપતિ ભવનનો પ્રવાસ 21 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી બંધ રહેશે
પોસ્ટેડ ઓન:
17 JAN 2026 12:19PM by PIB Ahmedabad
આગામી પ્રજાસત્તાક દિવસની પરેડ અને બીટિંગ રીટ્રીટ સમારોહને કારણે, રાષ્ટ્રપતિ ભવન (સર્કિટ-1)નો પ્રવાસ 21 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી, 2026 સુધી સામાન્ય લોકો માટે બંધ રહેશે.
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2215542)
મુલાકાતી સંખ્યા : 70