રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્રપતિ ભવનનો પ્રવાસ 21 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી બંધ રહેશે

પોસ્ટેડ ઓન: 17 JAN 2026 12:19PM by PIB Ahmedabad

આગામી પ્રજાસત્તાક દિવસની પરેડ અને બીટિંગ રીટ્રીટ સમારોહને કારણે, રાષ્ટ્રપતિ ભવન (સર્કિટ-1)નો પ્રવાસ 21 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી, 2026 સુધી સામાન્ય લોકો માટે બંધ રહેશે.

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2215542) મુલાકાતી સંખ્યા : 70