પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આજે જીવન જીવવાની રીતને મહત્વ આપતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું
प्रविष्टि तिथि:
22 DEC 2025 9:03AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસ્કૃત સુભાષિત શેર કર્યું-
“गते शोको न कर्तव्यो भविष्यं नैव चिन्तयेत्।
वर्तमानेन कालेन वर्तयन्ति विचक्षणाः॥”
આ સુભાષિત આપણને એ કહે છે કે ભૂતકાળ માટે શોક ન કરવો જોઈએ અને ભવિષ્યની ચિંતા પણ ન કરવી જોઈએ; જ્ઞાની વ્યક્તિ હંમેશા વર્તમાનમાં કાર્ય કરે છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“गते शोको न कर्तव्यो भविष्यं नैव चिन्तयेत्।
वर्तमानेन कालेन वर्तयन्ति विचक्षणाः॥”
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2207298)
आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam