પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ આજે જીવન જીવવાની રીતને મહત્વ આપતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું

પોસ્ટેડ ઓન: 22 DEC 2025 9:03AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસ્કૃત સુભાષિત શેર કર્યું-

गते शोको कर्तव्यो भविष्यं नैव चिन्तयेत्

वर्तमानेन कालेन वर्तयन्ति विचक्षणाः॥”

આ સુભાષિત આપણને એ કહે છે કે ભૂતકાળ માટે શોક ન કરવો જોઈએ અને ભવિષ્યની ચિંતા પણ ન કરવી જોઈએ; જ્ઞાની વ્યક્તિ હંમેશા વર્તમાનમાં  કાર્ય કરે છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

गते शोको कर्तव्यो भविष्यं नैव चिन्तयेत्

वर्तमानेन कालेन वर्तयन्ति विचक्षणाः॥”

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2207298) મુલાકાતી સંખ્યા : 70