પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બિહાર કોકિલા શારદા સિંહા જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
05 NOV 2025 10:36AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહાર કોકિલા શારદા સિંહાજીને તેમની પ્રથમ પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ કહ્યું, "તેમણે લોકગીતો દ્વારા બિહારની કલા અને સંસ્કૃતિને એક નવી ઓળખ આપી, જેના માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. મહાપર્વ છઠ સાથે સંકળાયેલા તેમના સુમધુર ગીતો હંમેશા લોકોના હૃદયમાં રહેશે."
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"બિહાર કોકિલા શારદા સિંહાજીને તેમની પ્રથમ પુણ્યતિથિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમણે લોકગીતો દ્વારા બિહારની કલા અને સંસ્કૃતિને એક નવી ઓળખ આપી, જેના માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. મહાપર્વ છઠ સાથે સંબંધિત તેમના સુમધુર ગીતો હંમેશા લોકોના મનમાં અંકિત રહેશે."
***
IJ/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2186590)
आगंतुक पटल : 61
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam