પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
16 AUG 2025 8:55AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી.
તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું:
“બધા દેશવાસીઓને જન્માષ્ટમીની શુભકામનાઓ. શ્રદ્ધા, આનંદ અને ઉત્સાહનો આ પવિત્ર તહેવાર તમારા બધાના જીવનમાં નવી ઉર્જા અને નવા ઉત્સાહનો સંચાર કરે. જય શ્રી કૃષ્ણ!”
SM/NP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2157083)
आगंतुक पटल : 30
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam