પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમના બલિદાન દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Posted On:
23 JUN 2025 9:02AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમના બલિદાન દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
"ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમના બલિદાન દિવસ પર કોટિ-કોટિ વંદન. તેમણે દેશની અખંડિતતાને અકબંધ રાખવા માટે અજોડ હિંમત અને પુરુષાર્થ દર્શાવ્યો હતો. રાષ્ટ્ર નિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનને હંમેશા શ્રદ્ધાંજલિ સાથે યાદ કરવામાં આવશે."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2138816)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam