રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

આ શનિવારે સવારે 07:30થી 08:30 વાગ્યા સુધી ચેન્જ ઓફ ગાર્ડ સમારોહ યોજાશે

प्रविष्टि तिथि: 14 MAY 2025 2:56PM by PIB Ahmedabad

આ શનિવારે (17 મે, 2025) ઉનાળાના સમયમાં એટલે કે સવારે 07:30થી 08:30 વાગ્યા દરમિયાન રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ચેન્જ ઓફ ગાર્ડ સમારોહ યોજાશે.

વધુ માહિતી માટે https://visit.rashtrapatibhavan.gov.in/ની મુલાકાત લો.

AP/IJ/GP/JD

 


(रिलीज़ आईडी: 2128649) आगंतुक पटल : 53
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Punjabi , Tamil , Malayalam