રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ નાગરિક અલંકરણ સમારોહ-I માં પદ્મ પુરસ્કારો 2025 એનાયત કર્યા
Posted On:
28 APR 2025 8:11PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે સાંજે (28 એપ્રિલ, 2025) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત નાગરિક અલંકરણ સમારોહ-I માં વર્ષ 2025 માટે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી પુરસ્કારો રજૂ કર્યા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ, ભારતના પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહ મંત્રીનો સમાવેશ થાય છે.
સમારોહના પુરસ્કાર વિજેતાઓની યાદી અહીં જોઈ શકાય છે.
AP/IJ/GP/JD
(Release ID: 2125010)
Visitor Counter : 31