પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી ચંદ્રશેખરને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી
Posted On:
17 APR 2025 9:22AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી ચંદ્રશેખરને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
તેમણે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું:
"પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરજીને તેમની જન્મજયંતી પર હાર્દિક શ્રદ્ધાંજલિ. તેમણે હંમેશા તેમના રાજકારણમાં રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખ્યું હતું. સામાજિક સૌહાર્દ અને રાષ્ટ્રનિર્માણ માટેના તેમના પ્રયાસો હંમેશા યાદ રાખવામાં આવશે."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2122339)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam