પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહાત્મા ફુલેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
11 APR 2025 8:55AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાત્મા ફુલેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમને માનવતાના સાચા સેવક તરીકે બિરદાવ્યા.
તેમણે X પરની એક પોસ્ટમાં લખ્યું:
"માનવતાના સાચા સેવક મહાત્મા ફુલેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. તેમણે સમાજના પીડિત અને વંચિત વર્ગના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. દેશ પ્રત્યે તેમનું અમૂલ્ય યોગદાન દરેક પેઢીને પ્રેરણા આપતું રહેશે."
IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2120816)
મુલાકાતી સંખ્યા : 86
આ રીલીઝ વાંચો:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam