પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારત હંમેશા પ્રાણીઓના રક્ષણમાં મોખરે રહેશે: પ્રધાનમંત્રી
प्रविष्टि तिथि:
09 MAR 2025 12:10PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત વન્યજીવન વિવિધતા અને વન્યજીવનની ઉજવણી કરતી સંસ્કૃતિથી ધન્ય છે. "આપણે હંમેશા પ્રાણીઓના રક્ષણ અને સ્થાયી ગ્રહ માટે યોગદાન આપવામાં હંમેશા મોખરે રહીશું."
પ્રધાનમંત્રી એ X પર પોસ્ટ કર્યું:
"વન્યજીવન પ્રેમીઓ માટે અદ્ભુત સમાચાર! ભારત વન્યજીવન વિવિધતા અને વન્યજીવનની ઉજવણી કરતી સંસ્કૃતિથી ધન્ય છે. આપણે હંમેશા પ્રાણીઓના રક્ષણ અને કાયમી ગ્રહ માટે યોગદાન આપવામાં મોખરે રહીશું."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2109602)
आगंतुक पटल : 109
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam