પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી બીજુ પટનાયકને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા
प्रविष्टि तिथि:
05 MAR 2025 9:51AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી બીજુ પટનાયકને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા. તેમણે ઓડિશાના વિકાસ અને લોકોના સશક્તિકરણમાં તેમના યોગદાનને યાદ કર્યું.
X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું:
"બીજુ બાબુને તેમની જન્મજયંતિ પર યાદ કરીએ છીએ. અમે ઓડિશાના વિકાસ અને લોકોના સશક્તિકરણમાં તેમના યોગદાનને પ્રેમથી યાદ કરીએ છીએ. તેઓ લોકશાહી આદર્શો પ્રત્યે પણ કટિબદ્ધ હતા અને તેમણે કટોકટીનો સખત વિરોધ કર્યો હતો."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2108277)
आगंतुक पटल : 108
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam