પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહાશિવરાત્રી નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી
Posted On:
26 FEB 2025 9:00AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહા શિવરાત્રીના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે.
તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું:
"સૌ દેશવાસીઓને ભગવાન ભોળાનાથને સમર્પિત પાવન-પર્વ મહાશિવરાત્રીની અસીમ શુભેચ્છાઓ. આ દિવ્ય અવસર તમારા સૌ માટે સુખ-સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય લઈને આવે, સાથે જ વિકસિત ભારતના સંકલ્પને સુદ્રઢ કરે, એ જ પ્રાર્થના છે. હર હર મહાદેવ!"
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2106338)
Visitor Counter : 39
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam