પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મહાશિવરાત્રી નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી

Posted On: 26 FEB 2025 9:00AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહા શિવરાત્રીના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે.

તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું:

"સૌ દેશવાસીઓને ભગવાન ભોળાનાથને સમર્પિત પાવન-પર્વ મહાશિવરાત્રીની અસીમ શુભેચ્છાઓ. આ દિવ્ય અવસર તમારા સૌ માટે સુખ-સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય લઈને આવે, સાથે જ વિકસિત ભારતના સંકલ્પને સુદ્રઢ કરે, એ  જ પ્રાર્થના છે. હર હર મહાદેવ!"

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2106338) Visitor Counter : 39