પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભોપાલમાં આદરણીય શ્રી કુશાભાઉ ઠાકરેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Posted On:
23 FEB 2025 10:07PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભોપાલમાં પૂજ્ય શ્રી કુશાભાઉ ઠાકરેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.
X પરની એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
“ભોપાલમાં પૂજ્ય કુશાભાઉ ઠાકરેજીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ. તેમનું જીવન દેશભરના ભાજપ કાર્યકરોને પ્રેરણા આપતું રહ્યું છે. જાહેર જીવનમાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2105701)
Visitor Counter : 14