પ્રધાનમંત્રીનું કાર્યાલય
મહાપર્વ છઠના અનુષ્ઠાન નાગરિકોને નવી ઉર્જા અને ઉત્સાહથી મજબૂત બનાવે છેઃ પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીએ છઠના પર્વ પર સવારના અર્ઘ્ય પર લોકોને શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
08 NOV 2024 8:40AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છઠના પાવન પર્વ પર સવારના અર્ઘ્યના સમયે નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને ટિપ્પણી કરી હતી કે મહાપર્વ છઠના ચાર દિવસીય અનુષ્ઠાન નાગરિકોને નવી ઉર્જા અને ઉત્સાહથી ભરી દે છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"મહાપર્વ છઠના ચાર દિવસીય અનુષ્ઠાન દ્વારા જોવા મળતી પ્રકૃતિ અને સંસ્કૃતિની ઝલક દેશવાસીઓમાં એક નવી ઉર્જા અને ઉત્સાહ ભરવા જઈ રહી છે. સવારના અર્ઘ્યના શુભ અવસર પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન."
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2071664)
आगंतुक पटल : 96
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam