પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 04 OCT 2024 9:28AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની 95મી જન્મજયંતિ પર યાદ કર્યા.

શ્રી મોદીએ રાષ્ટ્ર પ્રત્યેના તેમના સમર્પણ અને સેવાને પ્રેરણાદાયી ગણાવી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"મહાન સ્વાતંત્ર્ય સેનાની અને ભારત માતાના વીર સપૂત શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતિ પર શત-શત નમન. તેમણે તેમના ક્રાંતિકારી પગલાં દ્વારા, દેશની આઝાદીના સંકલ્પમાં અદ્ભુત શક્તિનો સંચાર કર્યો. તેમનું સમર્પણ અને રાષ્ટ્ર પ્રત્યેની સેવાની ભાવના દરેક પેઢીને પ્રેરણા આપતી રહેશે.”

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2061854) Visitor Counter : 28