પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રીએ નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પ્રાર્થના કરી

Posted On: 03 OCT 2024 9:35AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા-અર્ચના કરી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીને પ્રાર્થના! તેમની કૃપાથી દરેક લોકોનું કલ્યાણ થાય. માતાની આ સ્તુતિ તમારા બધા માટે છે...”

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2061378) Visitor Counter : 30