પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

અગ્ર સચિવ, ડૉ. પી. કે. મિશ્રાની આગેવાની હેઠળ પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારીઓએ ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં ભાગ લીધો

प्रविष्टि तिथि: 17 SEP 2024 1:50PM by PIB Ahmedabad

અગ્ર સચિવ ડૉ. પી. કે. મિશ્રાની આગેવાની હેઠળ પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારીઓએ આજે ​​સવારે ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રી કાર્યાલય X પર પોસ્ટ કરવામાં આવ્યું;

ટકાઉ ભવિષ્ય માટે સામુહિક રીતે કામ કરવું.

પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડૉ. પી. કે. મિશ્રાજીની આગેવાનીમાં પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારીઓએ આજે ​​સવારે ‘એક પેડ મા કે નામ’ ચળવળમાં ભાગ લીધો હતો. #एक_पेड़_माँ_के_नाम"

AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com

 


(रिलीज़ आईडी: 2055565) आगंतुक पटल : 137
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam