રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav g20-india-2023

ભારતના રાષ્ટ્રપતિએ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી

Posted On: 05 SEP 2024 12:26PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(5 સપ્ટેમ્બર, 2024) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

 

AP/GP/JT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2052104) Visitor Counter : 69