પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમના બલિદાન દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પોસ્ટેડ ઓન: 23 JUN 2024 10:14AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમના બલિદાનના દિવસે શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનું તેજસ્વી વ્યક્તિત્વ ભાવી પેઢીઓને માર્ગદર્શન આપતું રહેશે.

પ્રધાનમંત્રીએ એક્સ પોસ્ટમાં કહ્યું;

“દેશના મહાન સપૂત, પ્રસિદ્ધ ચિંતક અને શિક્ષણશાસ્ત્રી ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમના બલિદાન દિવસ પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમણે પોતાનું જીવન ભારત માતાની સેવામાં સમર્પિત કર્યું. તેમનું ગતિશીલ વ્યક્તિત્વ દેશની દરેક પેઢીને પ્રેરણા આપતું રહેશે.”

AP/GP/JT


(રીલીઝ આઈડી: 2028062) મુલાકાતી સંખ્યા : 160