રાષ્ટ્રપતિ સચિવાલય
આવતીકાલે ચેન્જ ઓફ ગાર્ડ સમારોહ યોજાશે નહીં
Posted On:
03 MAY 2024 7:36PM by PIB Ahmedabad
આર્મી ગાર્ડની કેટલીક સત્તાવાર પ્રતિબદ્ધતાને કારણે રાષ્ટ્રપતિ ભવન ખાતે આવતીકાલે (4 મે, 2024) ચેન્જ ઓફ ગાર્ડ સમારોહ યોજાશે નહીં.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2019616)