ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિ 5મી એપ્રિલ, 2024ના રોજ દેહરાદૂન અને મસૂરીની મુલાકાત લેશે
ઉપરાષ્ટ્રપતિ આઈએએસ ફેઝ-1, 2023 બેચના સમાપન સમારંભમાં મુખ્ય અતિથિ હશે
प्रविष्टि तिथि:
03 APR 2024 6:48PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર 5મી એપ્રિલ, 2024ના રોજ દેહરાદૂન અને મસૂરીની મુલાકાત લેશે.
તેમના એક દિવસીય પ્રવાસ દરમિયાન, શ્રી ધનખર લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA), મસૂરી ખાતે IAS ફેઝ-1 (2023 બેચ)ના વિદાય સમારંભમાં મુખ્ય અતિથિ હશે.
આ મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ LBSNAA ખાતે ફેકલ્ટી સભ્યો સાથે પણ વાર્તાલાપ કરશે.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2017113)
आगंतुक पटल : 151