ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

ઉપરાષ્ટ્રપતિ 16 થી 17 માર્ચ, 2024 ના રોજ હૈદરાબાદ, તેલંગાણાની મુલાકાત લેશે


ઉપરાષ્ટ્રપતિ હૈદરાબાદમાં 'વૈશ્વિક આધ્યાત્મિકતા મહોત્સવ'ના વિદાય સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

Posted On: 15 MAR 2024 11:35AM by PIB Ahmedabad

ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર 16મી-17મી માર્ચ, 2024ના રોજ હૈદરાબાદ, તેલંગાણાની મુલાકાત લેશે.

16મી માર્ચે, તેમની મુલાકાત દરમિયાન, શ્રી ધનખર હૈદરાબાદના કાન્હા શાંતિ વનમ ખાતે 'વૈશ્વિક આધ્યાત્મિકતા મહોત્સવ'ના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2014825) Visitor Counter : 55