ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિ 13મી ફેબ્રુઆરી, 2024ના રોજ ગુવાહાટી, આસામની મુલાકાત લેશે
VP આસામના સર્વોચ્ચ રાજ્ય નાગરિક પુરસ્કાર એનાયત કરશે
प्रविष्टि तिथि:
12 FEB 2024 1:36PM by PIB Ahmedabad
ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર 13 ફેબ્રુઆરી, 2024ના રોજ ગુવાહાટી, આસામની મુલાકાત લેશે.
તેમના એક દિવસીય પ્રવાસ દરમિયાન, શ્રી ધનખર આસામના સર્વોચ્ચ રાજ્ય નાગરિક પુરસ્કારો, આસામ વૈભવ, આસામ સૌરવ અને આસામ ગૌરવની પ્રસ્તુતિમાં મુખ્ય અતિથિ હશે.
YP/AP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2005239)
आगंतुक पटल : 154